Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાકી કેરી સાથે ક્યારે ન ખાવે આ વસ્તુઓ, આયુર્વેદના મુજબ મેંગો શેક પણ બગાડી શકે છે સ્વાસ્થય

પાકી કેરી સાથે ક્યારે ન ખાવે આ વસ્તુઓ, આયુર્વેદના મુજબ મેંગો શેક પણ બગાડી શકે છે સ્વાસ્થય
, બુધવાર, 23 જૂન 2021 (16:20 IST)
કેરી ફળોના રાજા સાથે લોકોના દિલો પર પણ રાજ કરે છે. ભારતમાં એવુ કદાચ કોઈ હશે જેને પાકેલી કેરી પસંદ ન હોય. કેરીના મૌસમ આવતા જ લોકોના મન મેંગો શેક, મેંગો સ્મૂદી અને મેંગો આઈસ્ક્રીમ જેવી વસ્તુઓ ખાવાનો કરે છે. કેરી ન્યુટ્રીએશનથી ભરપૂર હોય છે પણ તેને ખાતા સમયે કેટલીક વાતોંની કાળજી રાખવી જરૂરી છે. આમની સાથે કે તેને ખાધા પછી કઈક વસ્તુ અમારા શરીર માટે સારું નથી ગણાતા. અહીં અમે તમને જણાવીશ એવા જ કૉમ્બીનેશન વિશે...

દૂધ અને કેરી 
કેરીને લોકો ઘણા પ્રકારથી ખાવુ પસંદ કરે છે. કેટલાક લોકો તેનો બાફલો બનાવીને પીવે છે. કેટલાક ચટણી બનાવેને, તેના અથાણુ બનાવાય છે. તેમજ પાકેલી કેરીથી ઘણી બધી વાનગીઓ બને છે. સૌથી પહેલા વાત કરીએ મેંગોશેકની મેંગોશેક બનાવવા માટે તેમાં દૂધ અને કેટલાક લોકો આઈસક્રીમ પણ નાખીએ છે. આયુર્વેદ મુજબ પાકેલી કેરી અને દૂધને સાથે મિક્સ કરવાથી જઠરાગ્નિ પ્રભાવિત હોય છે. જેનાથી શરીરના દોષ (વાતપિત્ત અને કફ)  નો સંતુલન બગડી જાય છે. જઠરાગ્નિ પ્રભાવિત થવાથી ભોજન સારી રીતે પચતુ નથી અને પેટ ફૂલવા, ગૈસ બનવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. આયુર્વેદમાં દૂધની સાથે ખાટા ફળ લેવાની મનાહી હોય છે. 

દહી અને કેરી 
કેરીની સાથે દહીં ખાવાની પણ ના હોય છે. એવુ માનવુ છે કે દહીંની તાસીર ઠંડી હોય છે અને કેરી ગરમ. ઠંડુ, ગરમ એક સાથે ખાવાથી બૉડીમાં ટૉક્સિન બને છે અને સ્કિનથી સંકળાયેલી સમસ્યાઓ થઈ શકે છે. 

કારેલા અને કેરી 
જો તમે પાકેલી કેરી ખાધુ છે તેના તરત બાદ કે સાથે કારેલા ન ખાવું. કેરી અને કારેલાનો કામ્બિનેશન સારું નહી ગણાય છે. તેનાથી ઉલ્ટી, ગભરાહટ કે શ્વાસમાં પરેશાની થવાની વાત કહેવાય છે. પણ ફૂડ એક્સપ્ર્ટસ આ લૉજિક નહી માનતા. પણ જો તમને ડાઈજેસ્ટીવ સિસ્ટમ સેંસિટિવ છે તો તેને અવાઈડ કરવુ જ સારું છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Kitchen tips: કોથમીરને લાંબા સમય સુધી રહેશે ફ્રેશ અજમાવો આ ટીપ્સ Tips