1. લસણ છીણેલું- 25 ગ્રામ
2. આદું (તાજું) 50 ગ્રામ
3. ફુદીના(તાજું) 50 ગ્રામ
4. અનારદાના ખાટા 50 ગ્રામ
આ ચાર ચીજોને વાટીને ચટણી બનાવી લો અને સવારે , બપોરે અને સાંજે એક-એક ચમચી ખાઈ લો.
જૂનીથી જૂની શુગર , અહીં સુધી કે શુગરના કારણે જે દર્દીના શરીરમાં કોઈ ભાગને કાપવાની સલાહ આપી હોય તો પણ આ ચટણી ખૂબ લાભકારી છે.