Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પીપળના પાંદડા આરોગ્ય માટે લાભકારી હોય છે, જાણો એના લાભ વિશે ...

પીપળના પાંદડા આરોગ્ય માટે લાભકારી હોય છે, જાણો એના લાભ વિશે ...
, મંગળવાર, 16 જૂન 2015 (13:12 IST)
પીપળના તાજા લીલા પાંદડા કરે લોહી સાફ કરે છે 

હ્રદય સંબંધી રોગ: એના ત્રણ તાજા પાંદડાના આગળ- પાછળના ખૂણાને તોડીને રોજ સવારે ખાલી પેટ ચાવવાથી લોહી સાફ થાય છે. આ ધમનિયોમાં રહેલા કોલેસ્ટ્રોલને દૂર કરી આક્સીજનનો સંચાર કરે છે. 
 
તાવ-  પીપળના ત્રણ તાજા પાંદડા એક ગ્લાસ પાણીમાં ઉકાળો ,પાણી જ્યારે અડધુ  રહી જાય ત્યારે ઉતારી લો.  પાણી હૂંફાળું રહે ત્યારે જ પી લો.  ખૂબ જ વધુ તાવમાં આવું 2-3 વાર કરવાથી લાભ થાય છે. 
 
ખંજવાળ - પીપળના થોડા પાનને ઘસીને દિવસમાં  3-4 વાર ખંજવાળ કે કીટ કાતરતાની જ્ગ્યાએ લગાવવાથી આરામ મળે છે. 
 
ધ્યાન રાખો આ વાતો 
 
પીપળના ઉપયોગમાં લેવાના એક કલાક પહેલા કઈ ન ખાવું . એની તાસીર ગરમ હોય છે આથી એનો  પ્રયોગ કર્યા પછી જંક ફૂડ, તળેલી શેકેલી મસાલાવાળી વસ્તુઓ ન ખાવી. સ્વચ્છ પીપળના પાંદડાથી બનેલી પતરાવડી પર  ભોજન મુકીને  ખાવાથી શરીરને આકસીજન અને એંટીઓક્સીડેંટ મળે છે.   
 
  

Share this Story:

Follow Webdunia gujarati