Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Clapping - માત્ર તાળી વગાડવાથી દૂર થશે આ રોગ

Clapping - માત્ર તાળી વગાડવાથી દૂર થશે આ રોગ
, મંગળવાર, 19 ડિસેમ્બર 2017 (07:59 IST)
ખુશીના અવસર પર ધાર્મિક સ્તુતિમાં ઉત્સાહ વધારવા પ્રોત્સાહન આપવા અને અભિવાદન માટે સૌથી સરળ અને પ્રભાવકારી ઉપાય છે તાળી વગાડવું. આ માત્ર ખુશી જાહેર કરવાના નહી પણ ખૂબ ફાયદાકારી પણ છે. જો તમે પણ જાણશો તેના આ ગજબ ફાયદા તો હેરાન રહી જશો. 
webdunia

webdunia
webdunia
webdunia
તાળી વગાડવાથી શરીરમાં ઑક્સીજનનો ફ્લો યોગ્ય રીતે હોય છે. જેનાથી અમારા ફેફસાંમાં ઑક્સીજન યોગ્ય રીતે પહુંચે છે અને અમે સ્વસ્થ રહે છે. 
6. શરદી-ખાંસી વાળનો ખરવું શારીરિક દુખાવો 
દરરોજ અડધા કલાક તાળી વગાડવાથી આ બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જીંસ ને ધોતા પહેલા ધ્યાન રાખો આ વાતો