Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જો તમે પણ પગના તળિયામાં થતી બળતરાથી પરેશાન છો તો અજમાવો આ 6 ઉપાય

જો તમે પણ પગના તળિયામાં થતી બળતરાથી પરેશાન છો તો અજમાવો આ 6 ઉપાય
, રવિવાર, 28 જુલાઈ 2019 (11:58 IST)
પગના તળિયા બળવાની સમસ્યા સામાન્ય વાત છે. આ સમસ્યાના ઘણા કારણ હોય છે ઘણી વખત શુગર વધવા અને વધુ ડ્રિંક કરવાના કારણે પણ પગમાં બળતરા થવા લાગે છે. પગમાં બળતરા થતાં લોકો અનેક પ્રકારની ક્રીમ અને લોશનનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ તેનાથી થોડા જ સમય માટે આરામ મળે છે. થોડી વાર પછી ફરીથી બળતરા થવા લાગે છે. એવામાં અમે તમને કેટલાક એવા ઉપાય જણાવી રહ્યા છીએ જે પગના તળિયામાં થતી બળતરામાં લાભકારી થશે.
 
1. ઠડું પાણી - ઠંડું પાણી પગમાં બળતરા માટે સૌથી સારું ઘરેલૂ ઉપચાર છે. ઠંડા પાણીથી પગમાં થતી સુન્ન અને સોજાથી જલ્દી રાહત આપે છે. તેના માટે ટબમાં ઠંડુ પાણી ભરી તેમાં તમારા પગને થોડા મિનિટ માટે પલાળવું. પગને થોડું રિલેક્સ કરી ફરીથી આવું જ કરવું. પણ પગ પર સીધું બરફ કે આઈસ પેક ક્યારે ન લગાવવું. 

1. ઠડું પાણી - ઠંડું પાણી પગમાં બળતરા માટે સૌથી સારું ઘરેલૂ ઉપચાર છે. ઠંડા પાણીથી પગમાં થતી સુન્ન અને સોજાથી જલ્દી રાહત આપે છે. તેના માટે ટબમાં ઠંડુ પાણી ભરી તેમાં તમારા પગને થોડા મિનિટ માટે પલાળવું. પગને થોડું રિલેક્સ કરી ફરીથી આવું જ કરવું. પણ પગ પર સીધું બરફ કે આઈસ પેક ક્યારે ન લગાવવું. 
webdunia
 
2. હળદર- એક ગ્લાસ પાણીમાં 1 ચમચી હળદરને મિક્સ કરી દિવસમાં 2 વાર પીવાથી પગના બળતરા ઓછી થાય છે . પગમાં હળદરનો લેપ પણ લગાવી શકો છો. 
 

3. સિંધાલૂણ - એક ટબમાં નવશેકું પાણીમાં અડધું કપ સિંધાલૂણ નાખી 10 થી 15 મિનિટ પગને પલાડી રાખો. 
webdunia
4. એપ્પલ સાઈડ વિનેગર - 1 ગિલાસ ગરમ પાણીમાં 2 ચમચી  એપ્પલ સાઈડ વિનેગર નાખીને પીવાથી બળતરા ઓછી થાય છે. 

5. આદું - નવશેકું નારિયેળ કે જેતૂનનો તેલમાં એક ચમચી આદુંનો રસ મિક્સ કરી પગના તળિયે 10-15 મિનિટ માલિશ કરવી. 
webdunia
 
6. કારેલા - કારેલાના પાનને વાટે તેનો પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને પગના તળિયા પર લગાવવું. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પુણ્યતિથિ વિશેષ - ડો. અબ્દુલ કલામ દ્વારા કહેવામાં આવેલ 10 પ્રેરણાદાયી વાતો