Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘઉંના 5 ઔષધીય ગુણ, જરૂર જાણો

ઘઉંના 5 ઔષધીય ગુણ, જરૂર જાણો
, મંગળવાર, 22 ઑગસ્ટ 2017 (15:22 IST)
ઘઉં ન માત્ર બળવર્ધક અનાજ જ નહી, પણ એક સરસ ઉપયોગી ઔષધી પણ છે. તમે નહી જાણતા હશો એના 5 ઉપયોગી ફાયદા પણ તમને ખબર હોવા જોઈએ એના આ જાદુઈ ઔષધીય ગુણ 
1. ખાંસી- 20 ગ્રામ ઘઉંના દાણામાં મીઠું મિકસ કરી 250 ગ્રામ પાણીમાં બાફી લો. જ્યારે સુધી પાણીની માત્રા એક તિહાઈ ન રહી જાય. એને ગરમ-ગરમ પી લો. સતત એક અઠવાડિયા સુધી આ પ્રયોગ કરવાથી ખાંસી ચાલી જાય છે. 
 
2. સ્મરણ શક્તિ - ઘઉંથી બનેલું હરીરામાં ખાંડ અને બદામ નાખીને પીવાથી સ્મરણ શક્તિ વધે છે. એની સાથે જ મગજની નબળાઈને દૂર કરવામાં પણ આ ખૂબ મદદગાર સિદ્ધ હોય છે. 
 

3. ખંજવાળ- ઘઉંના લોટને બાંધીને ત્વચાના બળતરા , ખંજવાળ ફોળા-ફોલ્લીઓ અને અગ્નિમાં બળતરા થઈ જવાથી ઠંડક આપી શકાય છે. એ સિવાય જો કોઈ ઝેરીલા કીટ કાપી લે તો ઘઉંના લોટમાં સિરકા મિક્સ કરી દંશ સ્થાન પર લગાવવાથી પણ લાભ હોય છે. 
webdunia
4. પથરી- પથરી કે સ્ટોન હોવાની સ્થિતિમાં ઘઉં અને ચણાને ઉકાળીને એના પાણીને થોડા દિવસો સુધી દર્દી માણસને પીવડાવતા રહેવાથી મૂત્રાશય અને ગુર્દાની પથરી ગળીને નિકળી જાય છે. 
 
5. અસ્થિ ભંગ - આ સ્થિતિમાં થોડા ઘઉંના દાણાને તવા પર શેકીને વાટી લો. એમાં મધ મિક્સ કરી થોડા દિવસો સુધી ચાટવાથી અસ્થિ ભંગ દૂર હોય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હેલ્થ ટિપ્સ - માઈગ્રેનથી બચવાના ઉપાયો