Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પુરષોને આ વાત ખબર હોવી જોઈએ

પુરષોને આ વાત ખબર હોવી જોઈએ
, બુધવાર, 9 ઑગસ્ટ 2017 (15:01 IST)
# જો કોઈ મહિલાને પીરિયડસના સમયે વધારે દુખાવો હોય તો તેને લીલી શાકભાજી, નટસ અને ફાઈબરયુક્ત ભોજનનો સેવન કરવું જોઈએ. 
# જો મહિલાઓને પેટ સંબંધિત સમસ્યા હોય છે જેના કારણે તેમની પાચન શક્તિ નબળી થઈ જાય છે . આવું થતા તેમના શરીરમાં નબળાઈ આવી શકે છે. 
# વધારેપણુ મહિલાઓને તનાવની સમસ્યા રહે છે જેના કારણે તેમની ઉંઘ પર પણ અસર પડે છે. તનાવને દૂર કરવા માટે દાડમ, સંતરા અને કેળાનો સેવન કરવું જોઈએ. 
#માથાના દુખાવાની સમસ્યા તો દરેક મહિલામાં જોવાય છે. તેનાથી છુટકારો મેળવવા માટે વધારે માત્રામાં પાલકનો સેવન કરવું જોઈએ. પાલક્માં ભરપૂર માત્રામાં આયરન, પ્રોટીન, કેલ્શિયમ અને ફાસ્ફોરસ હોય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અંકુરિત લસણના 5 ફાયદા જાણીને હેરાન થઈ જશો તમે