Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રિલાયંસે અનિલની ટીકા કરી

રિલાયંસે અનિલની ટીકા કરી

ગજેન્દ્ર પરમાર

, શનિવાર, 8 ઑગસ્ટ 2009 (14:38 IST)
હાલમાં આર્થિક જગતમાં અંબાણીબંધુઓનો ગેસ વિવાદે ભારે જોર પકડ્યુ છે. આ અંગે લાંબા સમય બાદ પોતાની ચૂપકીદી તોડતાં મુકેશ અંબાણીએ
અનિલની ભારે ઝાટકણી કાઢી હતી. મુકેશે આ પ્રચારને મલિન ઇરાદાપૂર્વકનો પ્રચાર ગણાવ્યો હતો. અનિલે પોતાના ઉપર કરેલા તમામ આક્ષેપોને રદીયો આપી દીધો હતો.

તેમણે વધુમાં જણાવ્યુ કે મુકેશ ઉપર આક્ષેપોનો મારો ચલાવવામાં આવ્યો હતો પરંતુ તેમના ઉપર કરવામાં આવેલા તમામ આરોપો પૂર્વગ્રહયુક્ત છે. અનિલના ઇરાદાઓ યોગ્ય નથી.

આ ઉપરાંત પ્રવક્તાએ જણાવ્યુ કે પોતાના ભાઇ મુકેશ અંબાણીની છાપ ખરડવાની કોશિશ કરી રહ્યા હોવાનો દાવો કર્યો હતો.

પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેમના દ્વારા સેવવામાં આવી રહેલું મૌન કોર્ટમાં તોડવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati