Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

SBI ગ્રાહક સાવધાન- કાલથી બદલી જશે ચેક બુક અને ATM સાથે આ છ નિયમ

SBI ગ્રાહક સાવધાન- કાલથી બદલી જશે ચેક બુક અને ATM સાથે આ છ નિયમ
, સોમવાર, 30 સપ્ટેમ્બર 2019 (17:59 IST)
જો તમારું પણ સૌથી મોટા બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI) માં ખાતું છે તો આ ખબર તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. એક ઓક્ટોબર 2019થી એસબીઆઈના લોન, ચેકબુક, એટીએમ, મિનિમમ બેલેંસ, આરટીજીએસ અને એનઈએફટી સાથે છ નિયમ બદલાઈ રહ્યા છે. 
 
ઘટી જશે ચેક બુકમાં પાના 
ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ) એ ચેક દ્વારા કરાતા લેન-દેનને મોંધુ કરી નાખ્યુ છે. બેંકએ સેવા શુલ્કોની નવી યાદી રજૂ કરી છે. તે મુજબ હવે બચત ખાતા પર  એક વિત્ત વર્ષમાં 25ની જગ્યા માત્ર 10 ચેક જ મફત આપશે. ત્યારબાદ 10 ચેક લેતા પર 40 રૂપિયા આપવા પડશે. જ્યારે પહેલા મફત ચેકબુક પછી 10 ચેક લેતા પર 30 રૂપિયા આપવા પડતા હતા. તેમાં જીએસટી જુદો આપવું પડશે. 
 
ચેક બાઉંસ થતા પર લાગશે 168 રૂપિયા 
એસબીઆઈએ ચેક રિટર્નના નિયમને પણ સખ્ત કરી નાખ્યુ છે. બેંકના સર્કુલર મુજબ એક ઓક્ટોબર પછી કોઈ પણ ચેક કોઈ તકનીકીના કારણે(બાઉંસના સિવાય) પરત આવે છે તો ચેક રજૂ કરનાર પએઅ 150 રૂપિયા અને જીએસટી પર એક્સ્ટ્રા ચાર્જ આપવું છે. જીએસટી સાથે આ ચાર્જ 168 રૂપિયા થશે. 
 
ATM ના નિયમમાં પણ થશે ફેરફાર 
એક ઓક્ટોબરથી એસબીઆઈના એટીએમ ચાર્જ પણ બદલી જશે. બેંકના ગ્રાહક મેટ્રો શહરના એસબીઆઈ એટીમેઅમાં વધારે 10 વાર જ ફ્રી ડેબિટ લેવું-દેવું કરી શકશે. અત્યારે આ લિમિટ લેનદેન માટે જ છે. 
 
મિનિમમમ બેલેંસમાં 80 ટકા રાહત 
એસબીઆઈ એક ઑક્ટોબરથી મેટ્રો મેટ્રો શહેરોમાં ગ્રાહકો માટેના માસિક લઘુત્તમ બેલેન્સને ઘટાડીને 3,000 રૂપિયા કરશે, જે હાલમાં 5000 રૂપિયા છે. આ ઉપરાંત સમગ્ર શહેરી વિસ્તારના ખાતાધારકોને લઘુતમ બેલેન્સની જાળવણી ન કરવા માટેનો ચાર્જ પણ ઘટાડવામાં આવ્યો છે. આવા ગ્રાહકોના ખાતામાં 75 ટકા
જો રકમ રૂ .15 કરતા ઓછી હશે તો જીએસટી દંડ થશે, જે હજી 80 રૂપિયા છે અને જીએસટી. તે જ સમયે, 50 થી 75 ટકા રકમ ઘટાડો થયો. તેની કિંમત 12 રૂપિયા અને જીએસટી હશે જે હાલમાં 60 રૂપિયાના જીએસટી સાથે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગાંધીજીના જીવનના પાવન પ્રસંગો