Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Mukesh Ambani એ રિલાયંસના Jio ના ડાયરેક્ટર પદથી રાજીનામુ આપ્યો

Mukesh Ambani એ રિલાયંસના Jio ના ડાયરેક્ટર પદથી રાજીનામુ આપ્યો
, મંગળવાર, 28 જૂન 2022 (17:07 IST)
રિલાયંસ ગ્રુપના ચેયરમેન મુકેશ અંબાનીએ રિલાયંસ જિયોના ડાયરેક્ટર પદથી રાજીનામુ આપી દીધુ છે. હવે આ પદ તેમના દીકરા આકાશ અંબાની સંભાળશે. તે સિવાય પંજક મોહન પવારને કંપનીનો મેનેજિંગ ડાયરેક્ટર બનાવ્યા છે. આ બન્ને પદ પર નવી જગ્યાઓ 27 જૂનથી લાગૂ છે કારણ કે બોર્ડ ઑફ ડાયરેક્ટર્સની મીટી6ગ 27 જૂનને થઈ હતી. 
webdunia
27 જૂનને થઈ આ મીટીંગમાં નિર્ણય લેવાયો છે કે પંકજ મોહન પવાર પાંચ વર્ષ માટે મેનેજિંગ ડાયરેક્ટર રહેશે તે સિવાય રમિંદર સિંહ ગુજરાત અને કે વી ચૌધરીને કંપનીનો એડિશનલ ડાયરેક્ટર બનાવ્યો છે. આ બધા લોકોને પાંચ વર્ષનો કાર્યકાળ આપ્યો છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નવસારીના ખેરગામમાં વારંવાર પૈસા માંગતાં પુત્રની પિતાએ હત્યા કરી