Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ખાદ્યાન્ન સંકટને ચડાવીને રજુ કરાય છે:વિશેષજ્ઞ

ખાદ્યાન્ન સંકટને ચડાવીને રજુ કરાય છે:વિશેષજ્ઞ

ભાષા

નવી દિલ્લી , રવિવાર, 29 જૂન 2008 (15:09 IST)
નવી દિલ્લી. અર્થ શાસ્ત્રીયોના વિચારમાં વિશ્વમાં જરૂરતના હિસાબે જરૂરી માત્રામાં ખાદ્યાન્ન ઉપલબ્ધ છે પરંતુ તેના સંકટને થોડુક ચડાવી વધારીને રજુ કરાય છે.

યોજના આયોગના સભ્ય તેમજ આર્થિક પ્રો. અભિજીતી સેને જણાવ્યું કે 2006-06થી 2007-08 સુધી ત્રણ વર્ષ દરમિયાન ભારતમાં ખાદ્યાન્નનું ઉત્પાદન અપેક્ષાની દ્રષ્ટિએ ઓછો રહ્યો પરંતુ આ વર્ષે આપણે તેમાંથી નીકળી રહ્યાં છીએ.

તેમણે કહ્યું કે અત્યાર સુધી ખેતીની સાથે 60 થી 70 ટકા લોકો જોડાયેલ હતાં અને હવે તેઓ ધીરે ધીરે તેનાથી દુર થઈ રહ્યાં છે.

Share this Story:

Follow Webdunia gujarati