Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કંપનીઓ એસએમએસ ચાર્જીસ ઓછા કરે - રાજા

કંપનીઓ એસએમએસ ચાર્જીસ ઓછા કરે - રાજા
ટેલીફોન મંત્રી એ. રાજાએ મોબાઈલ ઓપરેટર્સને કહ્યુ છે કે પ્રતિ સેકંડ એક પૈસા કોલ દર કર્યા બાદ હવે તેઓ એસએમએસ ચાર્જમાં પણ કપાત કરે.

ટેલીફોન ઉપભોક્તાઓનો આંકડો 50 કરોડ થવા પર આયોજીત એક કાર્યક્રમમાં રાજાએ કહ્યુ નવી કંપનીઓ તરફથી વધતી પ્રતિસ્પર્ધા અને સારી તકનીક આવવાથી કોલ ચાર્જમાં કપાત થઈ છે. મારુ માનવુ છે કે એસએમએસ ચાર્જમાં પણ આવુ થઈ શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati