Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આરસપહાણના વેચાણ માટે 2010 સુધી 300 સ્ટોર

આરસપહાણના વેચાણ માટે 2010 સુધી 300 સ્ટોર

ભાષા

નવી દિલ્લી , રવિવાર, 29 જૂન 2008 (15:09 IST)
નવી દિલ્લી. આરસપહાણના ખોદાણના કારોબારમાં પ્રવેશની ઘોષણા કરતાં દિલ્લી એસવીઆઈએલ માઈંસ લિમિટેડે વિશેષ માર્બલ બુટિક ફ્લોરિયાનાની શરૂઆત કરી છે અને તેનાં 2010 સુધી 300 બ્રાંડેડ વેચાણ કેન્દ્ર ખોલવાની યોજના છે જેના માટે તેણે 730 કરોડ રૂપિયા નક્કી કર્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati