Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચેહરાના ડાઘને દૂર કરે અને નેચરલ શાઈન લાવવામાં મદદ કરે

beauty tips in gujarati
નાળિયેર તેલ સાથે ગુલાબજળ
જેમની ત્વચા પર ડાઘ - ધબ્બા છે તેઓએ નાળિયેર તેલમાં વિટામિન E કેપ્સ્યુલ્સ અને ગુલાબજળ ભેળવીને ચેહરાની મસાજ કરવી જોઈએ. ગુલાબજળ  અને વિટામિન-ઇમાં એન્ટીઑકિસડન્ટ અને એન્ટી-ટોનિંગ ગુણધર્મો જોવા મળે છે, જે ચેહરાના ડાઘને દૂર કરે છે અને નેચરલ શાઈન લાવવામાં પણ મદદ કરે છે 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજનો સુવિચાર