Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચેહરાના ડાઘને દૂર કરે અને નેચરલ શાઈન લાવવામાં મદદ કરે

ચેહરાના ડાઘને દૂર કરે અને નેચરલ શાઈન લાવવામાં મદદ કરે
, સોમવાર, 1 જૂન 2020 (17:25 IST)
નાળિયેર તેલ સાથે ગુલાબજળ
જેમની ત્વચા પર ડાઘ - ધબ્બા છે તેઓએ નાળિયેર તેલમાં વિટામિન E કેપ્સ્યુલ્સ અને ગુલાબજળ ભેળવીને ચેહરાની મસાજ કરવી જોઈએ. ગુલાબજળ  અને વિટામિન-ઇમાં એન્ટીઑકિસડન્ટ અને એન્ટી-ટોનિંગ ગુણધર્મો જોવા મળે છે, જે ચેહરાના ડાઘને દૂર કરે છે અને નેચરલ શાઈન લાવવામાં પણ મદદ કરે છે 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજનો સુવિચાર