Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘરેલુ ઉપાયો દ્વારા સૌદર્ય નિખારો

ઘરેલુ ઉપાયો દ્વારા સૌદર્ય નિખારો
N.D
- સવાર-સાંજ લીંબૂ પાણીનુ સેવન કરવાથી અળઈઓ નથી થતી. જો થઈ હોય તો પણ 10-12 દિવસમાં આ પીવાથી તે મટી જાય છે.
- વેલગીરી અને હરડને સમાન માત્રામાં લઈને પાવડર જેવી વાટી લો. રોજ સ્નાન કર્યા પછી આ પાવડરને બગલમાં લગાવો. આનાથી દુર્ગંધી પરસેવાથી છુટકારો મળે છે.

- કાકડીના ગોલ પૈતા કાપીને તેને આંખો પર 15 મિનિટ સુધી લગાવી મુકો. આંખોની બળતરા દૂર થશે રોજ સૂતા પહેલા બે ટીપા ગુલાબજળ નાખવાથી પણ આંખોની બળતરા દૂર થાય છે.

Share this Story:

Follow Webdunia gujarati