Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરતમાં AAP કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી

surat aap
, બુધવાર, 23 નવેમ્બર 2022 (00:12 IST)
વિધાનસભાની ચૂંટણીના ભાગરૂપે સુરતમાં પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. દરમિયાન મંગળવારે અરવિંદ કેજરીવાલની સભામાં આપ અને પોલીસ વચ્ચે ઝપાઝપી ઘર્ષણના અહેવાલ મળ્યા છે. આજે કેજરીવાલે સુરતમાં રોડ શોનું આયોજન કર્યુ હતું. જો કે તેની પહેલા સિંગણપોર ચાર રસ્તા પર અરવિંદ કેજરીવાલની સભા પહેલા માથાકુટ થઈ. SMCના કર્મચારીઓએ બેનરો હટાવવતા મામલો ગરમાયો હતો.જેના પગલે પોલીસ અને આપના કાર્યકરો આમને-સામને આવી ગયા હતા.મામલો એટલો ઉગ્ર બન્યો કે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા​​​​​​​
 
 દરમિયાન મામલો બિચકતા ઝપાઝપીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે જ આપની ચૂંટણી સભા દરમિયાન ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. દરમિયાન બંને પક્ષો વચ્ચે પથ્થરમારો થતાં અનેક વાહનોમાં તોડફોડ થઈ હતી.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Mumbai ટ્રાફિક પોલીસના Whatsapp નંબર પર PM નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરૂ ઘડવાના મળ્યા મેસેજ