Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજે તિજોરીમાં મુકો ગણેશજીની ખાસ પ્રતિમા - ધનથી ભરાય જશે તમારી તિજોરી

આજે તિજોરીમાં મુકો ગણેશજીની ખાસ પ્રતિમા -  ધનથી ભરાય જશે તમારી તિજોરી
, બુધવાર, 14 સપ્ટેમ્બર 2016 (07:16 IST)
14 સપ્ટેમ્બરના રોજ  ગણેશોત્સવનો અંતિમ બુધવાર છે. બુધવારનો દિવસ પણ બાપ્પાના પ્રિય દિવસોમાંથી એક છે આથી આ પણ ગજાનનને સમર્પિત છે.  આજે  બપ્પ્પાની ખાસ પ્રતિમા તિજોરીમાં મુકો. 

 
શ્વેતાર્ક ગણેશજીની પ્રતિમાને તિજોરીમાં સ્થાપિત કરશો તો ધન-દોલતથી ભરાય જશે તમારો ઘર સંસાર. મુદ્રલ પુરાણ મુજબ શ્વેતાર્ક ગણપતિની પૂજા સર્વશ્રેષ્ઠ ગણાય છે. શ્વેતાર્ક ગણેશના પૂજનથી  જીવનમાં ભૌતિક સુખ અને સમૃદ્ધિનો પ્રવાહ થાય છે. શ્વેતાર્કને મદાર કે આક પણ કહેવાય છે. આ બે પ્રકારના હોય છે. આ શિવજી બહુ પ્રિય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

16 સેપ્ટેમ્બરથી પિતૃપક્ષ આરંભ : શાસ્ત્રો મુજબ કરો શ્રાદ્ધ, મળશે પૂર્વજોનો આશીર્વાદ