નીચે આપેલી વિધિથી દરેક રાશિના જાતકોએ ગણપતિજીની પૂજા કરવી જોઈએ જેથી ગણેશજી સુખ, સમૃદ્ધિ અને વૈભવ આપે છે.
મેષ- આ રાશિના જાતકોએ ગણપતિના 'ગં' મંત્રની એક માળા કરીને જાપ કરવો અને ગોળનો ધરાવો ભોગ.
વૃષભ- આ રાશિના જાતકોએ ગણપતિજીને ઘી અને ખાંડ મેળવીને ભોગ લગાડવો તથા સાથે 'ગ્લં' મંત્રની એક માળા કરીને જાપ કરવો.
મિથુન- આ રાશિના જાતકોએ ગણપતિજીને મગના લાડુઓનો ભોગ ધરવો અને 'શ્રી ગણેશાય નમ:' મંત્રની એક માળા કરવી.