Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભય અને ચિંતા દૂર કરનારા ગણેશજીના 5 દિવ્ય પૌરાણિક મંત્ર

ભય અને ચિંતા દૂર કરનારા ગણેશજીના 5 દિવ્ય પૌરાણિક મંત્ર
- શ્રી ગણેશાય નમ :
- ૐ શ્રી ગણેશાય નમ:
- ગં ગણપતયે નમ:
- ૐ ગં ગણપતયે નમ:
- ૐ ગં ૐ

આમાંથી કોઈ એક મંત્ર 21 વાર કે શ્રદ્ધા મુજબ શુ સંખ્યામાં જપ્યા પછી સુગંધિત ધૂપ અને ઘી ના દિવાથી શ્રી ગણેશની આરતી પરિવાર સહિત શ્રદ્ધા અને ભક્તિથી કરો..

ભગવાન શ્રી ગણેશ બુદ્ધિના દાતા હોવા ઉપરાંત ભય ચિંતા દૂર કરનારા દેવતા છે. તેમનું કોઈપણ સમયે સ્મરણ કરી શકાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

15મી ઓગસ્ટ વિશેષ - નેતાજીની કથની અને કરણીમાં દેશભક્તિ ઝલકતી હતી