દર 12 વર્ષે કુંભમેળા યોજાય છે અને આજથી નાસિકમાં કુંભ મેળાની શરૂઆત થઈ ગઈ છે. આ કુંભ મેળામાં સ્નાન કરવાના ધાર્મિક મહત્વ હોય છે. જાણો શાહી સ્નાન ક્યારે કયારે છે .....
26 ઓગ્સ્ટ : શ્રાવણ મહીનાના પહેલો સ્નાન
29 ઓગ્સ્ટ- સિંહસ્થ કુંભના પહેલો શાહી સ્નાન
13 સપ્ટેમ્બર - બીજો શાહી સ્નાન
18 સપ્ટેમ્બર - ત્રીજો શાહી સ્નાન
25 સપ્ટેમ્બર - ભાદ્રપદ શુક્લ (વામન દ્વાદશી સ્નાન)