* ઘરની ક્યાય પણ બહાર જાવ તો ઘરનું જમવાનું જમીને જ નીકળો અને આખો દિવસ દહીંનું સેવન કરશો તે સારૂ રહેશે.
* ડાઈનીંગ રૂમમાં ઉત્તર દિશા તરફ અરીસો લગાવવાથી ક્યારેય પણ અન્નની ઉણપ વર્તાતી નથી.
* બેડરૂમમાં ગુલાબી, આછો વાદળી કે આછો લીલો કલર શાંતિ આપે છે. આછા લીલા રંગથી આત્મવિશ્વાસ વધે છે.