Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પીળા ફૂલો ઘટાડે તણાવપુર્ણ સ્થિતિ

પીળા ફૂલો ઘટાડે તણાવપુર્ણ સ્થિતિ
N.D
પરિવારમાં સંબંધોમાં તણાવપુર્ણ સ્થિતિ હોય, બોલચાલ બંધ હોય અથવા કટુતાપુર્વક સંબંધોના નિવારણ માટે વ્યક્તિએ પીળા ફૂલનો પ્રયોગ કરવો જોઈએ. પોતાના ઘરના દક્ષિણ-પશ્ચિમ ભાગના ખુણામાં ક્રિમ કલરની ચીનાઈ માટીની ફૂલદાનીમાં પીળા રંગના કૃત્રિમ ફૂલો રાખો. આનાથી પરિવારમાં અંદરો અંદરના સંબંધ ગાઢા થશે. આમ તો ફૂલ દરેકને પસંદ હોય છે પરંતુ પીળો અને ક્રિમ કલર પૃથ્વીનું પ્રતિક હોવાને લીધે ફેંગશુઈમાં સૌભાગ્યશાળી માનવામાં આવે છે. આ સૌથી વધારે સારો ઉપાય છે.

Share this Story:

Follow Webdunia gujarati