Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘરમાં મુકો અને ફર્ક જુઓ...

ઘરમાં મુકો અને ફર્ક જુઓ...

નઇ દુનિયા

, ગુરુવાર, 4 જૂન 2009 (16:32 IST)
N.D
* શિવલીંગ અને આકડાના મૂળની ગણેશજીની મૂર્તિ તમે તમારા ઘરમાં રાખી શકો છો. આની પૂજાનું વિશેષ મહત્વ છે.

* ક્રિસ્ટલ એટલે કે પારદર્શક કાચના બોલથી બનાવેલ જુદા જુદા દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ સૌભાગ્ય વૃધ્ધિ માટે ઘરમાં શુભ સ્થળો પર મુકવાથી લાભ થાય છે.

* માછલી પરીક્ષામાં સફળતા, નોકરીમાં પદોન્નતિ તેમજ ઉપલબ્ધીની પ્રતિક માનવામાં આવે છે.

* ફેંગશુઈ અનુસાર હાસ્ય વેરતાં બુધ્ધને ઘરમાં રાખવાથી પરિવારના સદસ્યોને પ્રસન્નતા અને હાસ્ય પ્રદાન થાય છે તેમનું હાસ્ય આપણને તે સંદેશ આપે છે કે ક્યારેય પણ દુ:ખી ન થશો હંમેશા પ્રસન્ન રહો.

* ફેંગશુઈમાં દર્પણનો પ્રયોગ પણ ઉપયોગી છે. આ આપણા ઘરની અંદર આવતાં ખરાબ પ્રભાવોને દૂર કરે છે. આને બારીની પાસે લટકાવીને રૂમની અંદર પ્રાકૃતિક પ્રકાશ અને વધારે ઉર્જા મેળવી શકાય છે.

* દર્પણને ક્યારેય પણ પોતાના બેડની પાસે ન રાખશો.

Share this Story:

Follow Webdunia gujarati