Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IPL સ્થળાંતરીત થવાથી ફ્લિંટોફ નિરાશ

IPL સ્થળાંતરીત થવાથી ફ્લિંટોફ નિરાશ

ભાષા

લંડન. , સોમવાર, 6 એપ્રિલ 2009 (10:51 IST)
ઈંગ્લેંડના ઓલરાઉંડર એંડ્ર્યુ ફ્લિંટોફ ઈંડિયન પ્રીમિયર લીગનું આયોજન ભારતની બહાર કરાવવાના બીસીસીઆઈના નિર્ણય પર નિરાશા વ્યક્ત કરી છે. કારણ કે આ દેશમાં(ભારત) ટ્વેંટી20 મેચનો લ્હાવો ઉઠાવવા નહી મળે.

હાલમાં આઈપીએલે કરીલી આ જાહેરાતના પગલે યજમાની કરવા માટે દક્ષિણ આફ્રીકા અને ઈંગ્લેંડ હરોળમાં છે.

ફ્લિંટોફે કહ્યુ કે આ નિરાશાજનક સમાચાર છે. તેમણે કહ્યુ કે આઈપીએલના સંદર્ભમાં મારુ સૌથી મોટુ આકર્ષણ ભારતમાં રમવાનું હતું. મુખ્યત્વે મને ભારતમાં એકદિવસીય ક્રિકેટ મેચ રમવી ખુબ ગમે છે.

Share this Story:

Follow Webdunia gujarati