Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

યુવરાજે ભારતને 256 સુધી પહોચાડ્યુ

યુવરાજે ભારતને 256 સુધી પહોચાડ્યુ

ભાષા

કોલંબો. , શનિવાર, 31 જાન્યુઆરી 2009 (19:50 IST)
મધ્યક્રમના બેટ્સમેન યુવરાજની અર્ધસદીના કારણે ભારત શ્રીલંકા સામે બીજી એકદિવસીય મેચમાં આજે 9 વિકેટ પર 256 રન બનાવી શક્યુ હતું.

યુવરાજે 66 રન, સુરેશરેનાએ 29 રન બનાવ્યા. જેની પહેલા ભારતના ત્રણ વિકેટ 13 ઓવરમાં ગગડી ગઈ હતી.

વીરેન્દ્ર સહેવાગે આક્રમક શરૂઆત કરી 42 રન બનાવી રન આઉટ થયા હતાં. સચિન તેંદુલકર અને યુવરાજ સિંહના મામલે એમ્પાયરોનો ફેસલો વિવાદાસ્પદ રહ્યો.

Share this Story:

Follow Webdunia gujarati