Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બીસીસીઆઇ આઇસીએલનું સ્વાગત કરે - કપિલ દેવ

બીસીસીઆઇ આઇસીએલનું સ્વાગત કરે - કપિલ દેવ

વાર્તા

ગવહાટી , રવિવાર, 3 જૂન 2007 (10:33 IST)
ગવહાટી, 25 મે શુક્રવાર. ભાર‍તીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલદેવે આજે અહીં પત્રકારોને જણાવતા કહ્યું કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને આગ્રહ કર્યો છે કે ક્રિકેટની રમતના વિકાસના માટે તેને ઇંડીયન ક્રિકેટ લીગ આઇસીએલના ગઠનનું સ્વાગત કરવું જોઇએ.

સંવાદદાતાઓ સાથે વાતચીતમાં કપિલદેવે જણાવ્યું હતું કે, કોઇ તે વિદ્રોહી ક્રિકેટ લીગ નથી. અને તેનો ઇરાદો બીસીઆઇની માન્યતાને ઓછી કરવાનો નથી.

આઇસીએલનો એકમાત્ર ઉદ્દેશ ક્રિકેટની રમતને વધારે સારી બનાવવાનો અને પ્રતિસ્પર્ધાત્મક બનાવવાનો છે. સાથે-સાથે દેશ માટે સારા ખેલાડીઓ તૈયાર કરવાનો છે.

Share this Story:

Follow Webdunia gujarati