Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આઈપીએલ ફ્રેચાઈસી નહી વેચે

આઈપીએલ ફ્રેચાઈસી નહી વેચે

ભાષા

નવી દિલ્હી. , મંગળવાર, 23 ડિસેમ્બર 2008 (20:44 IST)
બેંગલુરૂ રોયલ ચેલેંજર્સ ટીમના માલિક વિજય માલ્યાએ એ વાતનું ખંડન કર્યુ હતુ કે તેઓ તેમની ટીમ અને તેમના ખેલાડીઓ વેચી રહ્યા છે.

તેમણે કહ્યુ કે મારા બેંગલુરૂ સ્થિત કાર્યાલયથી કરવામાં આવેલી જાહેરાતનો ખોટો અર્થ લેવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યુ હતુ કે તેઓ ટીમના સંતુલન માટે ખેલાડીઓની અદલાબદલી કરી શકે છે,પરંતુ તેઓ તેમને વેચવાની વાત તદ્દન ખોટી છે.

Share this Story:

Follow Webdunia gujarati