Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સચિન તેંદુલકરે પોતાની પત્ની અંજલિ સાથે તિરુપતિ બાલાજી મંદિરમાં પૂજા કરી (વીડિયો)

સચિન તેંદુલકરે પોતાની પત્ની અંજલિ સાથે તિરુપતિ બાલાજી મંદિરમાં પૂજા કરી (વીડિયો)
તિરુપતિ. , ગુરુવાર, 2 જૂન 2016 (14:08 IST)
મહાન ક્રિકેટર સચિન તેંદુલકરે પોતાની પત્ની સાથે તિરુમાલાના નિકટ તિરુપતિ બાલાજી મંદિરમાં પૂજા અર્ચના કરી. 
 
તેમની સાથે અભિનેતા અને રાજનેતા કે. ચિરંજીવી અને અભિનેતા એ. નાગાર્જુન પણ હતા. તિરુપતિ દેવસ્થાનમના જનસંપર્ક અધિકારી તલારી રવિએ આ માહિતી આપી. પૂજા પછી તેંદુલકરને પવિત્ર રેશની વસ્ત્ર, પવિત્ર જળ અને લાડુ આપવામાં આવ્યો.  તેંદુલકર આ અગાઉ ફેબ્રુઆરી 2013માં તિરુપતિ ગયા હતા. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુલબર્ગ સોસાયટી કેસમાં 14 વર્ષ પછી આવ્યો નિર્ણય, 24 આરોપી દોષી ઠેરવ્યા, 36 છોડી મુકાયા