Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

England vs India, 4th Test Day 3: ત્રીજો દિવસ ભારતીય બેટ્સમેનને નામે રહ્યો, બૈકફુટ પર ઈગ્લેંડ

England vs India, 4th Test Day 3: ત્રીજો દિવસ ભારતીય બેટ્સમેનને નામે રહ્યો, બૈકફુટ પર ઈગ્લેંડ
, શનિવાર, 4 સપ્ટેમ્બર 2021 (23:02 IST)
ભારત અને ઈગ્લેંડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ લંડનના ધ ઓવલ મેદાન પર રમાય રહી છે. ટીમ ઈંડિયાએ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે બીજા દાવમાં 3 વિકેટ ગુમાવીને 270 રન બનાવ્યા. સ્ટંપના સમયે કપ્તાન વિરાટ કોહલી અને રવિન્દ્ર જડેજા ક્રીઝ પર હાજર હતા. ભારત પાસે આ સમયે 171 રનની લીડ છે. ભારત તરફથી રોહિત શર્માએ 127 અને ચેતેશ્વર પુજારાએ 61 રન બનાવ્યા. ઈગ્લેંડ તરફથી ઓલી રોબિન્સને બે અને જેમ્સ એંડરસને એક વિકેટ લીધી. 
- ત્રીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. સ્ટમ્પના સમયે ભારતે 3 વિકેટ ગુમાવીને 270 રન બનાવ્યા. ભારત પાસે હાલમાં 171 રનની લીડ છે.
- 84 ઓવર પછી ભારતના બીજા દાવનો સ્કોર 245/3, વિરાટ કોહલી 4 અને રવિન્દ્ર જડેજા 5 રન બનાવીને રમી રહ્યા છે. 
- 80.6 ઓવરમાં ઓલી રોબિન્સનની બોલ પર પુજારાએ મોઈન અલીને કેચ પકડાવ્યો.  પુજારા 61 રન બનાવીને આઉટ થયા. ઈગ્લેંડે બંને સેટ બેટ્સમેનોને પેવેલિયન મોકલીને મેચમાં કમબેક કરી લીધુ છે. 
- 80.1 ઓવરમાં ઓલી રોબિન્સનની બોલ પર રોહિત શર્માએ ક્રિસ બોક્સને કેચ પકડાવ્યો. રોહિત 127 રનની શાનદાર સદી રમીને પેવેલિયન પરત ફર્યા. નવા બેટ્સમેન કપ્તાન વિરાટ કોહલી ક્રીઝ પર આવ્યા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાટીદારોનો ઓબીસીમાં સમાવેશ થઈ શકે નહીં, પણ તેમનો અલગ ક્વોટા બનાવી શકાય - રામદાસ અઠાવલે