Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Coronavirus Updates: 24 કલાકમાં દેશમાં કોરોનાના 28701 નવા કેસો, 500 મૃત્યુ

Coronavirus Updates: 24 કલાકમાં દેશમાં કોરોનાના 28701 નવા કેસો, 500 મૃત્યુ
, સોમવાર, 13 જુલાઈ 2020 (11:00 IST)
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 28,701 નવા કેસ નોંધાયા છે અને 500 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશભરમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 8,78,254 પર પહોંચી ગઈ છે. જેમાંથી 3,૦1,609 એ સક્રિય કેસ છે, 5.53,471 લોકો હોસ્પિટલમાં સાજા થયા છે અથવા છૂટા થયા છે અને અત્યાર સુધીમાં 23,174 લોકો મૃત્યુ પામ્યા છે.
 
એક દિવસમાં 219103 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું
ઈન્ડિયન કાઉન્સિલ (ફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) એ કહ્યું કે 12 જુલાઇ સુધી 1,18,06,256 નમૂનાઓની પરીક્ષણ કરવામાં આવી હતી, જેમાં ગઈકાલે 2,19,103 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Corona Vaccine Human Trial: આ દેશમાં મનુષ્યો પર સફળ રહ્યુ કોરોના વૈક્સીનની ટ્રાયલ, બની શકે છે વેક્સીન બનાવનારો પ્રથમ દેશ