બાળકોને ખવડાવો કેલ્શિયમયુક્ત ખોરાક
-
બાળકોના શરીરમાં કેલ્શિયમની ઉણપને દૂર કરવા માટે બાળકોના ખોરાકમાં નિમ્ન પ્રકારથી પરિવર્તન કરો.-
બાળકોને અપાતા ફ્રૂટ અને વેજીટેબલ સલાડને પનીર કે ચીઝથી સજાવીને સર્વ કરો. -
તેમને દૂધ, દહીં અને છાશ, પનીર વગેરેથી બનેલા ખાદ્ય પદાર્થની યોગ્ય માત્રા આપો. -
બાળકોના સૂપમાં બીંસ નાખીને તેમને સૂપ પીવડાવો. -
બાળકો દૂધ પીવામાં નખરા કરે તો તેમને દૂધમાં વિવિધ ફળોનો ઉપયોગ કરી મિલ્કશેક પીવડાવો.