Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Bahubali શા માટે આદર્શ પતિ ?

Bahubali  શા માટે આદર્શ પતિ ?
, સોમવાર, 29 મે 2017 (14:40 IST)
પ્રભાસ દ્બારા ભજવેલું અમરેંદ્ર બાહુબલીની ભૂમિકા મહિલાઓના દિલમા ખાસ જગ્યા બનાવી લીધી છે. પ્રભાસને  ન માત્ર દર્શકોને પ્રેમ તેમની પરફોર્મેંસ માટે મળ્યુ પન મહિલાઓએ ખૂબ પસંદ કર્યું છે. ફિલ્મ જોયા પછી મહિલાઓએ પ્રભાસ ઉર્ફ બાહુબલીને ખૂબ વખાણ્યું. બાહુબલીના રૂપમાં એક આઈડિયલ મેરીજ મટેરિયલ બનીને ઉભર્યા છે. 
 
ઈમાનદાર - બાહુબલી પૂરી રીતે ન માત્ર તેમની પત્ની પણ આખા રાજ્ય પ્રત્યે ઈમાનદાર છે. 
 
વિશ્વાસપાત્ર અને તેમના વાયદા પર સાચા- કોઈ પણ સંબંધમાં વિશ્વાસ બહુ જરૂરી છે. અમરેંદ્ર બાહુબલીને તેમની પત્ની દેવસેનાને કરેલ વાયદાને ભજવ્યા. 
 
સમજાણ અને આખી વાત સાંભળનાર - અમરેંદ્ર બાહુબલી એક ખુલ્લા વિચારનો માણસ છે. એ દરેલ મુદ્દાની તળીયે જઈને અને તેને પૂરી રીતે સમજે છે. ફિલ્મમાં એક સંભાળનારના સમયે એ તેમની પત્નીના પક્ષમાં ખુલીને સામે આવે છે. 
 
તેમની પત્ની અને તેમનો પરિવારમો સમર્થક - અમરેંદ્ર બાહુબલી  ન માત્ર તેમના પરિવારનું માન કરે છે પણ દેવસેનાના પરિવારને પણ ભરપૂર સમ્માન આપે છે. સંબંધી એક બીજાને ગળે ભેંટે છે તેમના આગળ નમતા નથી આ સંવાદ આખી વાતને સિદ્ધ કરી નાખે છે. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

#Malaika ને બેકલેસ ડ્રેસ અને અમિતાભની દીકરી સાથે ખાસ પોજ... કરણની પાર્ટીમાં