Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શ્રી હરિમંદિર સાહિબમાં રોકી એશ્વર્યાની ફિલ્મની શૂટિંગ

શ્રી હરિમંદિર સાહિબમાં રોકી એશ્વર્યાની ફિલ્મની શૂટિંગ
અમૃતસર , શનિવાર, 13 ફેબ્રુઆરી 2016 (15:09 IST)
પાકિસ્તાનની કોટ લખપત રાય જેલમાં મારેલી ભારતીય કેદી સરબજીત સિંહના જીવન અપરા અધારિત ફિલ્મ સરબજીતની શૂટિંગ હરિમંદિર સાહિબમાં થઈ રહી હતી જેને હવે રોકાઈ દીધા છે. 
જાણકારી મુજબ હરિમંદિઅર સહિબની પરિક્રમામાં ચાલી રહી શૂટિંગને જ્યારે કવરેજ કરવા માટે મીડિયા ત્યાં પહો6ચ્યા તો એશ્વર્યા રાયને સુરક્ષા કર્મચારિઓએ શિરોમણી સમિતિના અધિકારીઓ સામે દુર્વ્ય્વહાર કરી. જણાવી રહ્યા છે કે એશવર્યાની તસ્વીરો લેવા માટે જ્યારે ફોટોગ્રાફર ત્યાં પહોંચ્યા તો સુરક્ષા કર્મિઓ અને ફીલ્મ ટીમના સબ્યો મીડિયાને બુરા-ભલો કહેવા લાગ્યા. 
 
અહીં  શિરોમણી સમિતિના અધિકારીઓથી જ્યારે આ ફિલ્મની શૂંટિંગ વિશે પૂછ્યા તો એણે કહ્યું કે અમને કહબર નથી એન પછી તરત જ ફિલ્મની ટીમને  હરિમંદિર સાહિબની પરિક્રમા અંદર શૂટિંગ કરવાથી રોકી દીધા. 
 

Share this Story:

Follow Webdunia gujarati