Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શાહરૂખ છોડશે ધૂમ્રપાન

શાહરૂખ છોડશે ધૂમ્રપાન

ભાષા

IFM
તિરુવનંતપુરમ. પ્રખ્યાત અભિનેતા શાહરૂખ ખાને પોતાના બાળકોની જીદ્દ આગળ હાર મનતા ધૂમ્રપાન છોડવાનો નિર્ણય લીધો છે. આ કુટેવથી પીછો છોડવા તેમને એક યોજના પણ તૈયાર કરી લીધી છે.

શાહરૂખે પોતાની નવી ફિલ્મ બિલ્લૂ બાર્બરના સેટ પર ધૂમ્રપાન છોડવા સંબંધી યોજનાનો ખુલાસો કર્યો. આ ફિલ્મનુ નિર્દેશન પ્રિયદર્શન કરી રહ્યા છે.

તેમણે કહ્યુ તેઓ પોતાના બાળકોના દબાવમાં આવીને ધૂમ્રપાન છોડી રહ્ય છે. તેમણે આ આદત પસંદ નથી.

શાહરૂખે 22 વર્ષ પહેલા ધૂમ્રપાન શરૂ કર્યુ હતુ અને તેમને વિશ્વાસ છે કે તેઓ આ આદતથી છૂટકારો મેળવીને રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati