Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લ્યો બોલો લગ્નને છ મહિન આ થઈ ગયા હોવા છતાં રાની - આદિત્ય હનીમૂન પર જઈ નથી શક્યાં

લ્યો બોલો લગ્નને છ મહિન આ થઈ ગયા હોવા છતાં રાની - આદિત્ય હનીમૂન પર જઈ નથી શક્યાં
મુંબઈ , શુક્રવાર, 14 નવેમ્બર 2014 (17:49 IST)
બોલીવુડ અભિનેત્રી રાની મુખર્જી અને  તેના પતિ નિર્માતા આદિત્ય ચોપડાએ લગ્ન ભલે વિદેશમાં કર્યા હોય પરંતુ હવે બન્ને પાસે હનીમૂન પર જવાનો પણ સમય નથી બન્ને ચાલૂ વર્ષ 21 એપ્રિલના રોજ લગ્નના બંધનમાં બંધાણા હતા. 
 
સૂત્રોના કહેવું છે કે એવું નથી કે આ બની હનીમૂનની કોઈ યોજના જ બનાવી નથી હકીકતમાં તેમનું પ્લાનિંગ તો દર મહિને થાય છે .પરંતુ જવાનો કોઈ સમય મળતો નથી રાની અને આદિત્યને નજીએકથી ઓળખતા લોકોને કહ્યેવું હાલમાં તેઓ વજન ઘટાડી રહ્યા છે. બન્ને પોતાની ફિટનેસ પર ધ્યાન આપી રહ્યા છે. 
 
આ ઉપરાંત હાલમાં આદિત્ય પોતાના આગામી પ્રોજેકટમાં વ્યસત છે તો રાની પણ ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. હાલે  જ મર્દાની ફિલ્મ આવી હતી. જેમાં તેણે એક પોલીસ ઓફિસરનું રોલ કર્યું હતું. હવે આ જોવું છે કે તેઓ આ સમયમાંથી હનીમૂન માટે સમય ક્યારે કાઢશે.  
 

Share this Story:

Follow Webdunia gujarati