Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જુદી રહેશે પણ છુટાછેડા નહી લે મલાઈકા અરોરા ખાન

જુદી રહેશે પણ છુટાછેડા નહી લે મલાઈકા અરોરા ખાન
, શુક્રવાર, 15 એપ્રિલ 2016 (11:25 IST)
17 વર્ષના લગ્ન જીવન પછી પોતાના પતિથી મલાઈકા અરોરા ખાન અલગ થઈ ગઈ છે. અરબાઝ ખાન પોતનઈ પત્નીને છોડવા નથી માંગતા. મલાઈકાએ વિચિત્ર વાત કરી છે. તે પોતાના પતિથી અલગ રહેશે પણ છુટાછેડા નહી લે. 
 
આવુ કેમ કરી રહી છે મલાઈકા.... વાંચો આગળના પેજ પર 
 
 
webdunia

સૂત્રોનુ કહેવુ છે કે મલાઈકા સલમાન ખાનના પરિવારનો ભાગ બનીને રહેવા માંગે છે તેથી તે પતિ પાસેથી છુટાછેડા નથી લઈ રહી. સાથે જ તેણે આ શક્યતાને પણ જીવંત રાખી છે કે તે અરબાજ પાસે પરત ફરી શકે છે. તે હાલ ટ્રાયલ સેપરેશન પર છે. જો તેમને લાગે છે કે અરબાજ વગર તે નહી રહી શકે તો તે અરબાજ પાસે પરત જતી રહેશે. 

Share this Story:

Follow Webdunia gujarati