Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કમાલખાનને સોનાક્ષીને કહ્યું ખામોશ

કમાલખાનને સોનાક્ષીને  કહ્યું ખામોશ
મુંબઈ , શનિવાર, 15 નવેમ્બર 2014 (14:32 IST)
બોલીવુડની ગામડાની ગોરી કહેવાતી સોનાક્ષી સિન્હાનો ગુસ્સાનો પારો સાતમા આસમાને ચડી શારીરિક બંધારણને લઈને ટ્વીટ કરી જેમાં સોનાક્ષી સિન્હાના નામનો પણ સમાવેશ  કર્યો કમાલખાનને હમેશા પોતાના વિવાદાસ્પદ નિવેદનનો કરવા માટે પણ તેમણે વિવાદાસ્પદ નિવેદન કર્યો હતા. પણ હવે જ્યારે વારો સોનાક્ષીનો આવ્યો છે. ત્યારે સોનાક્ષી સિન્હા ચુપ રહે તેમ નથી. સોનાક્ષીએ ગુસ્સે થઈને રીટ્વીટ કરીને કહ્યું કે જો તે મ્હિલાઓઅનું સમ્માન ન કરી શકતાં હોય તો ચાર લાફા ખાવા યોગ્ય છે. 
 
એવી કોઈ વાત સોનાક્ષી એટલી ગુસ્સે થઈ કે તેણે કમાલખાનને ચાર લાફા મારવાની વ અત કરી તો જાણવા મળ્યું કે કમાલ ખાને મહિલાઓના શારીરિક બંધારણને લઈને સર્વે રજૂ કર્યો જેમાં અનુક્રમે દિપીકા પાદુકોણ અનુષ્કા શર્મા અને સોનાક્ષી સિન્હા પર કટાક્ષ કરી જે વાંચી સોનાક્ષી સિન્હાનો ગુસ્સાનો પારો ઉંચે પહોંચી ગયો અને તેણે કમાલખાનને ચાર લાફા મારવાની વાત કરી આ પછી કમાલખાને રીટ્વીટ કરીને કહ્યું કે આ સર્વે બોલીવુડની સૌથી સેક્સી હિરોઈનનો હતો. પણ જો તમને અપમાનજનક લાગતું હોય તો હું તમને તેમાંથી બહાર  છું ત્યાર પછી કમાલખાને સોનાક્ષી સિન્હા માટેની ટ્વીટ હટાવી લીધી હતી. 
 
  
 
 

Share this Story:

Follow Webdunia gujarati