Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુરૂવારે જન્મેલા લોકોની આ 12 ખાસ વાત ..જરૂર વાંચો

ગુરૂવારે જન્મેલા લોકોની આ 12 ખાસ વાત ..જરૂર વાંચો
, બુધવાર, 17 જાન્યુઆરી 2018 (18:54 IST)
જેવી રીતે જન્મના અંકના તમારા જીવન પર અસર પડે છે. તેમજ દિવસોનો પણ તમારા જીવન અને વ્યકતિત્વ પર અસર હોય છે જે દિવસે જનમ્યા છો તે દિવસની પણ તમારા જીવન અને વ્યક્તિત્વ પર અસર પડે છે. તેને આધારે આજે અમે તમને જણાવીશ કે જે દિવસે તમે જન્મ લો છો તેની  તમારા જીવન પર કેવી 
અસર પડે છે. જાણો ગુરૂવારે જન્મેલા જાતકો વિશે ખાસ વાત 
* ગુરૂવારને બુદ્ધિ અને જ્ઞાનના દેવતા કહેવાના કારણે આ દિવસે જન્મ થનાર લોકો સમઝદાર અને ખૂબ બુદ્ધિમાન હોય છે. 
* તેઓ લોકોને બહુ માન આપો છો તેથી લોકો માટે આદર્શ પણ હોય છે. 
* તેઓ સાફ અને સ્વચ્છ વિચારધારાના માલિક હોય છે. 
* તમારામાં લીડરશીપ વાળી કવાલિટી હોય છે. 
* તમારા ઘણા મિત્રો હોય છે પણ  સારા મિત્ર ઓછા હોય છે. 
* તે લોકો હમેશા ખુશ રહે છે. 
* તમે સ્ટ્રેટ ફાર્વરર્ડ રહો છો અને સુંદરતા પ્રિય હોય છે. 
* ગુરૂવારે જન્મેલા લોકો માણસના આકર્ષણ અને અટેંશન પ્રિય હોય છે. તેથી હમેશા તે પ્રેમલગ્ન ક કરે છે. 
* તેમના લગ્નજીવન સુખી હોય છે. 
* તેઓ બંધનમાં નહી રહેવા ઈચ્છતા કારણકે તમને આઝાદી પસંદ હોય છે. 
* તેઓ અત્યંત મેહનતી હોય છે અને પોતાની વસ્તુને પોતાના બળે મેળવવાનો દમ રાખે છે. 
* ગુરૂવારે જન્મેલા લોકો બહુ પૈસા કમાવે છે અને દિલ ખોલીને ખર્ચા કરે છે. 
* તેઓ અત્યંત મેળાપી અને મધુર સ્વભાવના હોય છે. 
ઉપાય - દર ગુરૂવારે કોઈ ભૂખ્યાને ભોજન કરાવો 
  કાલે એટલે કે શુક્રવારે અમે તમને જણાવીશ એલોકો વિશે જેમનો જન્મ શુક્રવારે થયું છે 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટોટકા - ધનવાન બનવા માંગો છો તો અપનાવો આ ઉપાય