Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પીએમ મોદીએ કહ્યું - અયોધ્યા સુપ્રીમ કોર્ટનો ચુકાદો એ કોઈની હાર-જીત નથી

પીએમ મોદીએ કહ્યું -  અયોધ્યા સુપ્રીમ કોર્ટનો ચુકાદો એ કોઈની હાર-જીત નથી
, શનિવાર, 9 નવેમ્બર 2019 (00:11 IST)
અયોધ્યા પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આજે સવારે 10:30 વાગે આવશે
અયોધ્યા મામલે ચાલીસ દિવસ સુનાવણી ચાલી રહી છે
પાંચ ન્યાયાધીશોની બેંચ શનિવારે પોતાનો ચુકાદો આપશે
નિર્ણય પહેલા પીએમ મોદીએ શાંતિ માટે અપીલ કરી હતી

બંગાળ અને રાજસ્થાન બીજેપીના કાર્યક્રમો રદ્દ 
 
અયોધ્યાના ચુકાદાને ધ્યાનમાં રાખીને, શનિવારે રાજસ્થાનમાં ભાજપે અગાઉ નક્કી કરેલા તમામ કાર્યક્રમો રદ કર્યા હતા.પશ્ચિમ બંગાળમાં પણ ભાજપે તેના તમામ કાર્યક્રમો રદ કર્યા છે.
 
સીએમ યોગીએ એક બેઠક બોલાવી
 
નિર્ણય પહેલા તૈયારીઓ લેતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ, ડીજીપી અને શિક્ષણ વિભાગના વડાઓને બોલાવાયા છે.

 સમગ્ર યુપીમાં કલમ 144 લાગુ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અયોધ્યામાં ભાઈ ચારો, ઈકબાલ અંસારી એ ખાદ્યું અન્નકૂટનો પ્રસાદ