Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વસંત પંચમી પર બની રહ્યા છે શુભ સંયોગ

વસંત પંચમી પર બની રહ્યા છે શુભ સંયોગ

વસંત પંચમી પર બની રહ્યા છે શુભ સંયોગ
, મંગળવાર, 9 ફેબ્રુઆરી 2016 (15:09 IST)
માં સરસ્વતીની આરાધનાના પર્વ વસંત પંચમી 12 ફેબ્રુઆરીને ઉજવશે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ અને અમૃત યોગ પણ બની રહ્યા છે એમાં માં સરસ્વતીની કૃપા માટે પૂજન સાથે નવા કાર્યોની શરૂઆત પણ કરી શકશે.଒
 
માઘ શુક્લ પક્ષની પંચમીને માં સરસ્વતી ઉત્પતિના દિવસ ગણાય છે. આતિથિને વસંત પંચમીના રૂપમાં ઉજવાય છે. આ વર્ષે 12 ફેબ્રુઆરીને પડી રહ્યા આ પર્વને ખાસ સંયોગ બની રહ્યા છે. એમાં સર્વાથ સિદ્ધિ અને અમૃત યોગ શામેળ છે. આથી પૂજા અર્ચના સાથે નવા કાર્યોની શરૂઆત કરતા અને લગ્ન માટે પણ આ તિથિને મંગળકારી ગણી રહ્યા છે. આ અવસરે મંદિર શાળાઓ અને કાલેજોમાં અને બીજા સંસ્થાનોમાં સરસ્વતીની પૂજા થશે. એની સાથે જ શિક્ષાના બીજા શુભ કાર્યોની પણ શરૂઆત થશે. 
 
વસંત પંચમીને અક્ષય મૂહૂર્ત રહે છે આથી આ દિવસે ઘણી સંખ્યામાં લગ્ન પણ થશે 
 
અને હોળીનો પર્વની શરૂઆત એ દિવસથી જ થઈ જશે. 
 
વસંત પંચમી ના જ દિવસે બાળકોને અક્ષર જ્ઞાન આપે છે આથી આ દિવસે પણ બાળક્ને કલમ પકડાવી અક્ષર જ્ઞાનની શરૂઆત કરાશે અને માં સરસ્વતીની પૂજા કરશે.  
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati