Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Totke- શ્રાવણના મંગળવારે કરો આ ઉપાય, દરેક સંકટથી પાર લગાવશે બજરંગબલી

Totke- શ્રાવણના મંગળવારે કરો આ ઉપાય, દરેક સંકટથી પાર લગાવશે બજરંગબલી
, મંગળવાર, 25 જુલાઈ 2017 (00:44 IST)
શ્રાવણના મંગળવારે કરેલ હનુમાન પૂજન તરત ફળદાયી હોય છે. પંચાગ મુજવ શ્રાવણ હિંદુ વર્ષનો પાંચમો મહીનો છે અને શિવ ભક્તિનો જ ખાસ કાળ છે. 
શ્રાવણ માસ હિન્દુ સનાતન પરંપરાઓ મુજબ માણસ જીવનના ચાર સંયમ મુખ્ય છે. હનુમાનજી એકાદશ રૂદ્ર અવતાર છે એટલે એ ભગવન શંકરના અગિયારમા અવતાર ગણાય છે. એકાદશ રૂદ્ર અવતાર છે એટલે એ ભગવાન શંકરના અગિયારમા અવતાર ગણાય છે. 
શ્રાવણના 5  મંગળવાર સાંજે 5 વાગ્યે પછી હનુમાનજીને સામે ચમેલીનો તેલનો એક દીપક પ્રગટાવો . તમારી દરેક મનોકામના પૂરી થશે. 

 
હનુમાનજીને પ્રસન્ન કરવા માટે એક આખુ પાન લઈને તેના પર થોડું ગોળ અને ચણા રાખી ભોગ લગાવો. 
webdunia
બજરંગબલીથી ધનના આશીર્વાદ ઈચ્છો છો તો તેને તમારા હાથથી ગુલાબના ફૂલોની માળા બનાવીમે ચઢાવો. પછી આસન પથારીને બેસીને તુલસીની માળાથી આ મંત્રનો જપ કરો. 
 
मंत्र- राम रामेति रामेति रमे रामे मनोरमे। 
सहस्त्र नाम तत्तुन्यं राम नाम वरानने।।
 
હવે હનુમાનજીની માળામાંથી એક ફૂલ તોડીને ઘરે લઈ આવો. પાછળ વળીને ન જુઓ. ઘરે આવીને તેને લાલ કપડામાં લપેટીને તમારા ધન મૂકવાના સ્થાન પર મૂકો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ૐ નમ શિવાયની ગુંજ ગાજી ઉઠી