rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જેવી મનોકામના એવું હશે શિવલિંગ, તો જરૂર થશે મનોકામના પૂરી

જેવી મનોકામના એવું હોય શિવલિંગ
, બુધવાર, 3 ઑગસ્ટ 2016 (15:13 IST)
જેવી મનોકામના એવું હોય શિવલિંગ, જરૂર થશે મનોકામના પૂરી 


શાસ્ત્રો મુજબ શિવલિગના ઘણા પ્રકાર છે. જો તમે તમારી મનોકામના મુજબ  શિવલિંગની પૂજા કરો તો તમારી મનોકામના જલ્દી પૂરી થઈ શકે છે. તો આવો જોઈએ કે  કઈ મનોકામના માટે કયાં શિવલિંગની પૂજા કરવી.  
webdunia

ભૂમિ ખરીદવાની મનોકામના પૂર્તિ માટે ફૂલોથી શિવલિંગનું  નિર્માણ કરી એની પૂજા કરો. 
webdunia
ખાંડથી શિવલિંગ બનાવીને એની પૂજા કરવાથી માનસિક અને પારિવારિક સુખ-શાંતિ મળે છે. 
webdunia
મુક્તિની ઈચ્છા રાખતા લોકોએ  આમળા વાટીને એનાથી શિવલિંગના નિર્માણ કરવા જોઈએ. 
webdunia
ચાંદીથી બનેલા શિવલિંગની પૂજા અને રૂદ્રાભિષેક એ લોકો માટે લાભકારી હોય છે જેઓ આર્થિક પરેશાનીનો સામનો કરી રહ્યા  હોય.  


webdunia
ધન અને સુખ સમૃદ્ધિ માટે સોના કે પીતળના શિવલિંગની પૂજા વિશેષ ફળદાયક ગણાય છે. 
 
webdunia
પારદથી બનેલાની પૂજા કરવાથી ધન , સુખ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આથી જો બીજા પ્રકારના શિવલિંગને બનાવવામાં મુશ્કેલી આવે તો પારદ શિવલિંગના પ્રયોગ કરી શકો છો. 
webdunia
ઘાસને વાટીને શિવલિંગ બનાવી અને રૂદ્રાભિષેક કરો  તો અકાલમૃત્યુના ભય દૂર થશે . આ શિવલિંગ આયુ વૃદ્ધિમાં સહાયક ગણાય છે. 
webdunia
બાંસના અંકુરથી શિવલિંગ બનાવી એની પૂજા  કરવાથી વંશ વૃદ્ધિ થાય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

5 મનોકામના , 5 શિવ પૂજા - જરૂર વાંચો