Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Shattila Ekadashi- એકાદશીના દિવસે ન કરવું આ કામ-

Shattila Ekadashi-   એકાદશીના દિવસે ન કરવું આ કામ-
, શુક્રવાર, 28 જાન્યુઆરી 2022 (09:00 IST)
અગિયારસનુ હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. ધર્મ ગ્રંથોમાં એકાદશીને બધી તિથિયોમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને કર્વામાં આવેલ જપ-તપ દાન વગેરેનુ ખૂબ જ મહત્વ છે. ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશજી માં ભગવાન વિષ્ણુજીને જગતનો પાલનહાર અર્થાત પાલન કરનાર માનવામાં આવે છે અને એકાદશી એ વિષ્ણુ ભગવાનની પ્રિય તિથિ છે. તેથી આ દિવસે કેટલીક વિશેષ વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ જેથી હરિની કૃપા પ્રાપ્ત થઈ શકે


એકાદશીના દિવસે ન કરો આ કામ-
1. કાંસાના વાસણમાં ભોજન કરવું
2. માંસનો સેવન
3. દાળનું સેવન કરવું
4. મધનું સેવન કરવું
5. વ્યક્તિએ બીજાનો ખોરાક ન લેવો જોઈએ.
6. વ્રતના દિવસે જુગાર ન રમવો જોઈએ.
7. આ વ્રતમાં મીઠું, તેલ અને ખોરાકનું સેવન વર્જિત માનવામાં આવે છે.
8. એકાદશીના દિવસે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ.
9. એકાદશીના દિવસે સોપારી, દાતણ કરવી, બીજાની ટીકા અને નિંદા ન કરવી જોઈએ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Shattila Ekadashi 2022: ષટતિલા એકાદશી છે, 2 કલાક 9 મિનિટ, પૂજાનો શુભ સમય, જાણો સમય અને ઉપવાસના નિયમો