Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Guruwar Remedies - ઘરમાં લક્ષ્મી પ્રપ્તિ માટે ગુરૂવારે કરો ઉપાય

webdunia
ગુરુવાર, 9 માર્ચ 2023 (09:08 IST)
માનવ જીવનમાં ઘણી પરેશાનીઓ આવે છે જેમ કે ખૂબ મેહનત કર્યા છતાંય પણ ફળ નહી મળતું, યોગ્ય જીવનસાથીની શોધ ખત્મ નહી હોય, ઘરેલૂ સમસ્યાઓ કે માંસિક તનાવ, એવી પરિસ્થિતિઓથી છુટકારા મેળવા માટે કરો ઘરમાં લક્ષ્મી પ્રપ્તિ માટે ગુરૂવારે કરો ઉપાય 
 
1. બેસનના લાડુનો ભોગ- દર ગુરૂવારે ભગવાન શંકરને બેસનના લાડુનો ભોગ લગાવો. 
 
2. પીળા કપડા પહેરી- ગુરૂવારે ગુઉ ગ્રહનો વ્રત રાખી સૂર્યોદયથી પહેલા સ્નાન કરીને  પીળા કપડા પહેરો. 
 
3. પીળા રંગની વસ્તુઓ ખાવું-વ્રતમાં મોળું વગર મીઠાનું ભોજન ખાવું. ભોજનમાં પીળા રંગના પકવાન જેમ કે બેસનના લાડુ , કેરી , કેળા વગેરે પણ શામેળ કરો. 
- જો તમે તમારી આર્થિક સ્થિતિને લઈને થોડા દિવસોથી પરેશાન છો, તો આ સમસ્યાને દૂર કરવા માટે આજે જ ઘરના તમામ સભ્યોને એક કાચું નારિયેળ આપો અને 10 મિનિટ પછી તે નારિયેળ તેમની પાસેથી પાછું લઈ લો. હવે તે બધા નારિયેળ વહેતા પાણીના સ્ત્રોતમાં રેડો અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થાય તેવી પ્રાર્થના કરો. આમ કરવાથી તમને તમારી આર્થિક સ્થિતિ સંબંધિત કોઈપણ સમસ્યાથી જલ્દી જ છુટકારો મળશે
 
4. બૃહસ્પતિ ભગવાનની પૂજા- ગુરૂવારે ગુરૂ બૃહસ્પતિની પ્રતિમા કે ફોટાને પીળા કપડા પર વિરાજિત કરો અને પૂજા કરો.
  
5. વિષ્ણુ સહસ્ત્રનામમો પાઠ-  ભગવાન વિષ્ણુની સામે દીપક પ્રગટાવીને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. 
 
6. ગુરૂવારની વ્રત કથા- પૂજામં કેસરિયા ચંદન, પીળા ચોખા પીળા ફૂલ અને ભોગ માટે પીળા લાડુ કે બરફીનો ઉપયોગ કરો. સાથે જ ગુરૂવારની વ્રત કથા વાંચો અને સાંભળો. 
 
7. તિલક- પૂજા પછી તમારા માથા પર કેસર કે હળદરનો તિલક લગાવો અને પ્રસાદ જરૂર લો

પરફેક્ટ જીવનસાથી શોધી રહ્યા છો? ગુજરાતી મેટ્રિમોનીમાં - મફત નોંધણી કરો
Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અંગારા પર ચાલવાની અનોખી પરંપરા - બાળકોથી લઈને વૃદ્ધો પણ ચાલે છે ઉઘાડા પગે સળગતા અંગારા પર