જ્યારે મનુષ્ય આકસ્મિક સંકટથી ઘેરાય જાય છે ત્યારે તેમાથી બહર નીકળવાનો રસ્તો શોધવો ખૂબ જ મુશ્કેલ કામ છે. આવા સમયે તમે નીચે આપેલ આ 6 ઉપાયોને અજમાવશો તો ચોક્કસ જ તમાર સંકટ તરત દૂર થશે. આ ઉપય ખૂબ જ ઉપયોગી છે.
- બહાર જતી વખતે કંઈક ગળ્યુ ખાઈને જાવ
- ઘરમાંથી બહાર નીકળો તો ઝગડીને ન નીકળશો
- સાંજે રમવુ, યાત્રા કરવી, સંભોગ કરવો, ઝગડો કરવો, અપશબ્દ બોલવા, ટીવી જોવુ, ખરાબ વિચાર મગજમાં લાવવા વગેરે કાર્ય કરવાથી વ્યક્તિ સંકટોથી ઘેરાય જાય છે.
- રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો.
- સવારે સાંજ અને રાત્રે કપૂરનો દિવો પ્રગટાવો
- દરવાજાને ખાંચાઓમાં તેલ નાખતા રહો નહી તો દરવાજા ખોલતા બંધ કરતા સમયે અવાજ કરે છે. જે વાસ્તુ મુજબ અત્યંત અશુભ અને અનિષ્ટકારી હોય છે.