Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પર્સમાં મૂકવી જોઈએ આવી ફોટો , થશે કલ્યાણ , મળશે અદભુત કૃપા , અપાર ધન અને સફળતા

પર્સમાં મૂકવી  જોઈએ આવી ફોટો , થશે કલ્યાણ , મળશે અદભુત કૃપા , અપાર ધન અને સફળતા
, મંગળવાર, 20 ડિસેમ્બર 2016 (15:05 IST)
આજે અમે તમને જણાવી રહ્યાકે જો તમે ઘરથી બહાર રહો છો તો કેવી રીતે ઘરના દેવી દેવતાઓની કૃપા મળી શકે છે. જો તમે બહારગામ જઈ રહ્યા છો તો તમે ઘરમાં મૂકેલા દેવી-દેવતાઓની પૂજા અને દર્શન નહી કરી શકતા ત્યારે તમે તમારા ઘરના દેવી-દેવતાઓ કે મંદિઅરના ફોટા પર્સમાં મૂકવા જોઈએ. 
* તેથી તમે ઘરથી દૂર હોવા છતાંય દેવી -દેવતાઓની માનસિક પૂજા કે દર્શન કરી કૃપા મેળવી શકો છો. 
 
* દેવી દેવતાઓના ફોટા કે ઘરના મંદિરના ફોટા તમારા પર્સમાં મૂકવા જોઈએ અને બહાર હોવા છતાંય તમે તેના દર્શન કરશો તો તમને પૂજા કે દર્શનના ફળ મળે છે. 
 
* તમારા પર્સમા કોઈ અપવિત્ર વસ્તુ નહી હોવી જોઈએ. 
 
* આ વસ્તુઓ મૂકવાથી ધનની સમસ્યા દૂર હોય છે. 
 
* પૂજા કે દર્શન કરતા સમયે મનમાં કોઈ અપવિત્ર વાત કે ખ્યાલ નહી આવવા જોઈએ. 
 
* આવું કરવાથી ભગવાનની કૃપા સદેવ તમારા પર રહે છે. 
 
* પર્સમાં દેવી દેવતાઓની ફોટો મૂકવાથી ધન સમસ્યા અને આર્થિમ સંકટથી દૂર રહો છો. 
 
* ધ્યાન રાખો કે જો દેવી દેવતાઓની ફોટો મૂકો તો અધાર્મિક કાર્ય અને અપવિત્ર વસ્તુઓથી દૂર રહેવા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સ્ત્રી હોય કે પુરૂષ આ કાર્યમાં ક્યારે નહી કરવી જોઈએ શર્મ