Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ ઉપાયથી દૂર થઈ જશે મંગલ દોષ

મંગલ દોષ
રામ ભક્ત હનુમાનને સંકટ મોચનના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમની પૂજા માટે મંગળવારનો દિવસ રાખવામાં આવ્યો છે. કારણ કે તેમનો જન્મ મંગળવારના દિવસે થયો હતો. 
 
આ દિવસ ધાર્મિક હિસાબથી ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. બધા બગડેલા કામને ઠીક કરવા માટે આ દિવસ સૌથી યોગ્ય છે. રામ ભક્ત હનુમાનની શરણમાં જે આવે છે તેના જીવનની નૈયા પાર થઈ જાય છે. આવો જાણીએ મંગળવાર વિશેષમાં હનુમાનજીના કેટલાક શક્તિશાળી મંત્ર વિશે... 
 
આ 5 મંત્રો વિશે જેનો જાપ કરવાથી તમારા બધા અમંગલ કાર્ય મંગલ થઈ જશે 
 
મંગળવારના દિવસે સવાર સવારે ઉઠીને સ્નાન વગેરેથી પરવારીને હનુમાનજીની પૂજા કરો. ત્યારબાદ હનુમાનના આ 5 અસરદાર મંત્રોનો જાપ કરો. 
 
1.ॐ रूवीर्य समुद्भवाय नम: 
2. ॐ शान्ताय नम: 
3. ॐ तेजसे नम: 
4. ॐ प्रसन्नात्मने नम:
5. ॐ शूराय नम:
 
ચંદનમાં લગાવેલ લાલ ફૂલ અને અક્ષત (ચોખા) લઈને હનુમાનજીના ચરણોમાં અર્પિત કરો. તમારા સુખી જીવનની કામના કરો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મંગળવારે કરશો આ કામ તો હનુમાનજી કરશે બેડો પાર (see video)