Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Guruwar Donts ગુરૂવારે ભૂલથી પણ ન કરો આ 5 કામ નહી તો આર્થિક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.

Dont do These Works, Works on Thursday,
, ગુરુવાર, 1 સપ્ટેમ્બર 2022 (08:40 IST)
મિત્રો આજે અમે આપને બતાવી રહ્યા છે કે ગુરૂવારે કયા કામ છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ.
આમ તો અઠવાડિયાના દરેક દિવસનુ વિશેષ મહત્વ છે. ઘરના મોટા વડીલ કેટલાક કામ ગુરૂવારે ન કરવાની સલાહ આપે છે. જાણો 5 એવા કયા કામ છે જે ગુરૂવારે બિલકુલ ન કરવા જોઈએ.
 
કેટલાક લોકો આને અંધવિશ્વાસ પણ માની શકે છે. પણ પેઢી દર પેઢી આ વાતો આગળ વધતી જઈ રહી છે. અહી અમે આપને ફક્ત માન્યતા વિશે જણાવી રહ્યા છીએ.
તેને માનવુ ન માનવુ તમારા વિવેક પર નિર્ભર કરે છે.. તો ચાલો જાણીએ એવા કયા 5 કામ છે જે ગુરૂવારે ન કરવા અંગેની માન્યતા છે.
 
- માલામાલ બની રહેવા માતે  ધ્યાન રહે કે ગુરૂવારે કોઈને પણ કર્જન આપવું આ અશુભ હોય છે
- જ્યાં સુધી કર્જના સવાલ  છે આ વાત બેંકોના કર્જ પણ પર લાગૂ થાય છે આથી લોનની વિચારી રહ્યા  છો તો ગુરૂવારે ટાળો
- જેમકે અમારા વડીલો જણાવે છે કે ગુરૂવારે વાળ અને નખ કપાવાથી બચવું અશુભ હોય છે . આર્થિક નુકશાન તો થાય છે સેહતલાભ પણ થાય છે. 
- કારણ કે ગુરૂવારના દિવસ છે તો ભૂલીને પણ પિતા કે ગુરૂના અપમાન ન કરો. એને ખરાબ કહેવું નહી. 
- સફેદ વસ્ત્ર ધારણ ન કરી તો સારું રહેશે. ગુરૂવારે પીળા વસ્ત્ર પહેરો તો તમારી બરકત થશે. મન પણ શાંત રહેશે. ઘરમાં શાંતિના વાતાવરણ બની રહેશે અને ધંધામાં છે તો લાભ નિશ્ચિત છે. 
- ગુરૂવારે ધન સંચય કરવું કે જમા કરવા સંબંધી કામ ન કરો . કારણકે ગુરૂવારે ખાલી દિવસ ગણાય છે . પણ આ દિવસે કોઈ ખાસ અકાર્ય કરવું છે તો કોઈ જ્યોતિષની સલાહ જરૂર લો. કારણકે ગુરૂના સાથે પુષ્ય નક્ષત્ર હોય તો કોઈ નવો કામ કરી શકાય છે.
- આ દિવસે ઘરથી કન્યાને વિદાય ન આપવી. જો કરવું પડે તો કન્યાના હાથે કોઈ વસ્તુ લઈને ઘરમાં રાખી લો. એવી માન્યતા છે કે ગુરૂવારે કન્યાની વિદાયથી લક્ષ્મીજી પણ ઘરેથી દૂર હાલી જાય છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Sama Pacham Vrat 2022 : જાણો સામા પાંચમ ( ઋષિપંચમી )વ્રત કથા, પૂજા વિધિ અને મહત્વ