Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગણેશ બીજ મંત્ર- કરિયરમાં વધી રહી છે પરેશાની તો આ ઉપાય આવી શકે છે તમારા કામ

ગણેશ બીજ મંત્ર- કરિયરમાં વધી રહી છે પરેશાની તો આ ઉપાય આવી શકે છે તમારા કામ
, બુધવાર, 4 ઑગસ્ટ 2021 (09:42 IST)
ગણેશ બીજ મંત્ર
 
દરરોજ ભગવાન ગણેશના બીજ મંત્રનો જાપ કરવો તમારા માટે સુખદાયી રહેશે. ગણેશજીને વિઘ્નવિનાશક કહેવાય છે અને જે લોકોને વારંવાર કોશિશ કર્યા પછી પણ સારી નોકરી મેળવવામાં સફળતા નથી મળી રહી તેમને માટે ગણેશજીનો બીજ મંત્ર લાભદાયી સાબિત થઈ શકે છે.
 
ॐ ગં ગણપતયે નમ: 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Kamika Ekadashi 2021: આજે કામિકા એકાદશી, જાણો વ્રતનુ શુભ મુહુર્ત, મહત્વ અને વ્રતકથા