Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Hindu Dharm - આ 9 વસ્તુઓ સંકટ સમયે કોઈને ન આપશો

Hindu Dharm - આ 9 વસ્તુઓ સંકટ સમયે કોઈને ન આપશો
, સોમવાર, 8 મે 2017 (07:14 IST)
દરેક સમાજમાં મુસીબતના સમયે એકબીજાને કામ આવવાની સલાહ આપવામાં આવે છે. પણ 9 સલાહ એવી છે જે શાસ્ત્ર કહે છેકે પોતાની વિપત્તિના સમયે કોઈને ન આપો. જાણો એ 9 વસ્તુઓ કે વ્યક્તિ શુ છે જે ખુદ પર સંકટ હોય તો કોઈને પણ આપવાથી બચવુ જોઈએ. 
webdunia
1. સર્વસામાન્ય જનતાની સંપત્તિ 
2. ફાળાની રકમ 
3.અનામત રાખેલી સંપત્તિ  
4. બંધનની વસ્તુ   
5. પોતાની પત્ની 
6. પત્નીનું ધન 
7. જમાનતની સંપત્તિ 
8. અમાનતની વસ્તુ 
9. સંતાન થવા પર પોતાની સંપત્તિ 
webdunia
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પૂજા પહેલા આ રીતે પ્રગટાવો દીવો... ખુલી જશે ઉન્નતિના દ્વાર...